View Hymn (Bhajan)

Hymn No. 2693 | Date: 16-Sep-19981998-09-16ના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-hoya-jivanamam-kami-leva-deva-toya-anyani-chinta-chhutati-nathiના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથી

ના હોય કોઈ જાન-પહેચાન તોય કરવી એની બદબોઈ, આદત એની છૂટતી નથી

આ તો કારણ છે કે જીવનમાં શાંતિ ચાહે છે સહુ કોઈ, પણ શાંતિ કોઈને મળતી નથી

કરે ખુદની ચિંતા તો વાત ઠીક, પણ અન્યની ચિંતામાં ફુરસદ મળતી નથી

નાં કાંઈ કોઈ માંગે કે કાંઈ લે, તોય નજર પ્રગતિ એની જોઈ શક્તી નથી

આ છે કેવી ભાવના માનવીના હૃદયમાં, કે જે એને વેદના વિના કાંઈ આપતી નથી

પોતાની કિતાબ બંધ કરીને, વાચવી છે અન્યની કિતાબ, બીજી કોઈ તમન્ના નથી

જલતા રહે એ તો સદાય ખોટી જલનમાં, કે આંખે અદેખાઈ આવ્યા વિના રહેતી નથી

તિરસ્કાર ને ધિક્કારની ભાવના હૈયેથી છૂટે છૂટતી નથી

ક્યાંથી જાણે કોઈને અપનાવવાની ખુશી, કે એ ખુશી એમને મળતી નથી

ના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથી

View Original
Increase Font Decrease Font

 
ના હોય જીવનમાં કાંઈ લેવા દેવા, તોય અન્યની ચિંતા છૂટતી નથી

ના હોય કોઈ જાન-પહેચાન તોય કરવી એની બદબોઈ, આદત એની છૂટતી નથી

આ તો કારણ છે કે જીવનમાં શાંતિ ચાહે છે સહુ કોઈ, પણ શાંતિ કોઈને મળતી નથી

કરે ખુદની ચિંતા તો વાત ઠીક, પણ અન્યની ચિંતામાં ફુરસદ મળતી નથી

નાં કાંઈ કોઈ માંગે કે કાંઈ લે, તોય નજર પ્રગતિ એની જોઈ શક્તી નથી

આ છે કેવી ભાવના માનવીના હૃદયમાં, કે જે એને વેદના વિના કાંઈ આપતી નથી

પોતાની કિતાબ બંધ કરીને, વાચવી છે અન્યની કિતાબ, બીજી કોઈ તમન્ના નથી

જલતા રહે એ તો સદાય ખોટી જલનમાં, કે આંખે અદેખાઈ આવ્યા વિના રહેતી નથી

તિરસ્કાર ને ધિક્કારની ભાવના હૈયેથી છૂટે છૂટતી નથી

ક્યાંથી જાણે કોઈને અપનાવવાની ખુશી, કે એ ખુશી એમને મળતી નથી



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nā hōya jīvanamāṁ kāṁī lēvā dēvā, tōya anyanī ciṁtā chūṭatī nathī

nā hōya kōī jāna-pahēcāna tōya karavī ēnī badabōī, ādata ēnī chūṭatī nathī

ā tō kāraṇa chē kē jīvanamāṁ śāṁti cāhē chē sahu kōī, paṇa śāṁti kōīnē malatī nathī

karē khudanī ciṁtā tō vāta ṭhīka, paṇa anyanī ciṁtāmāṁ phurasada malatī nathī

nāṁ kāṁī kōī māṁgē kē kāṁī lē, tōya najara pragati ēnī jōī śaktī nathī

ā chē kēvī bhāvanā mānavīnā hr̥dayamāṁ, kē jē ēnē vēdanā vinā kāṁī āpatī nathī

pōtānī kitāba baṁdha karīnē, vācavī chē anyanī kitāba, bījī kōī tamannā nathī

jalatā rahē ē tō sadāya khōṭī jalanamāṁ, kē āṁkhē adēkhāī āvyā vinā rahētī nathī

tiraskāra nē dhikkāranī bhāvanā haiyēthī chūṭē chūṭatī nathī

kyāṁthī jāṇē kōīnē apanāvavānī khuśī, kē ē khuśī ēmanē malatī nathī