View Hymn (Bhajan)

Sr No. 218 | Date: 25-Jun-19931993-06-25પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pyasa-hoya-je-panini-e-panithi-jo-napharata-thai-jayaપ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય

પછી એવું જીવન કેમ કરી જીવાય?

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય

તો કાર્ય કેમ કરી પૂરું તો થાય?

પહોંચવું હોય મંજિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય

તો મંજિલ કેમ કરીને મળે?

પ્રકાશમાં ચાલતા ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય

તો જીવનમાં સરળ રીતે કેમ કરી ચલાય?

તેલ વગરનો દીપક પ્રગટાવીએ જીવનમાં

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય?

પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય
Pyasa hoya je panini, e panithi jo napharata thai jaya

View Original
Increase Font Decrease Font

 
પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય

પછી એવું જીવન કેમ કરી જીવાય?

કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય

તો કાર્ય કેમ કરી પૂરું તો થાય?

પહોંચવું હોય મંજિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય

તો મંજિલ કેમ કરીને મળે?

પ્રકાશમાં ચાલતા ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય

તો જીવનમાં સરળ રીતે કેમ કરી ચલાય?

તેલ વગરનો દીપક પ્રગટાવીએ જીવનમાં

પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય?



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


pyāsa hōya jē pāṇīnī, ē pāṇīthī jō napharata thaī jāya

pachī ēvuṁ jīvana kēma karī jīvāya?

karavuṁ hōya jē kārya, aṇagamō ēnō thaī jāya

tō kārya kēma karī pūruṁ tō thāya?

pahōṁcavuṁ hōya maṁjila para jyāṁ, adhavaccē jyāṁ thākī javāya

tō maṁjila kēma karīnē malē?

prakāśamāṁ cālatā cālatā, acānaka aṁdhakāra chavāī jāya

tō jīvanamāṁ sarala rītē kēma karī calāya?

tēla vagaranō dīpaka pragaṭāvīē jīvanamāṁ

paṇa prakāśa kēma karīnē ē tō āpī jāya?