નિષ્ફળતાથી ઘેરાયેલી હું, નિરાશ જ થતી રહી છું. ભુલાવવી નથી મળેલી નિરાશાને, પ્રયત્ન પણ વિશ્વાસથી નથી કરી શકતી. ક્યાંથી ખૂલશે મારા બંધ તાળા, જ્યાં ચાવી જ બરાબર નહીં હોય. ખબર નથી મને, કે નિષ્ફળતામાં જ સફળતા છુપાયેલી છે, પણ સ્વરૂપ લેતા સમય લાગે છે.
- સંત શ્રી અલ્પા મા