1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

પ્રગટ થાશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા
Sr No. 95 | Date: 06-Sep-1992

View Original
Increase Font Decrease Font

પ્રગટ થાશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા, તો દૂર થાશે હૈયાની કડવાશ આપમેળે. છે એ પ્રેમની પહેચાન નિસ્વાર્થ, બનીશ જઈશ તું સ્વાવલંબી. હશે જો ગહેરાઈ તારા પ્રેમમાં તો આવેલા ઉછાળા હૈયાના હૈયામાં જ સમાવાના છે. નહીં ક્યારેય બાહર ઊભરાવાના છે. પણ હશે જો છીછરો પ્રેમ તારો, તો નહીં ઝીલે કડવાશ કોઈની. તોડી દરેક બંધન, એ તો કુદતો ને કુદતો રહેવાનો. પામશે થોડું પણ ખોશે એ તો જાજું.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

pragaṭa thāśē jō jīvanamāṁ ēkavāra sācō prēma haiyāmāṁ tārā, tō dūra thāśē haiyānī kaḍavāśa āpamēlē. chē ē prēmanī pahēcāna nisvārtha, banīśa jaīśa tuṁ svāvalaṁbī. haśē jō gahērāī tārā prēmamāṁ tō āvēlā uchālā haiyānā haiyāmāṁ ja samāvānā chē. nahīṁ kyārēya bāhara ūbharāvānā chē. paṇa haśē jō chīcharō prēma tārō, tō nahīṁ jhīlē kaḍavāśa kōīnī. tōḍī darēka baṁdhana, ē tō kudatō nē kudatō rahēvānō. pāmaśē thōḍuṁ paṇa khōśē ē tō jājuṁ.

Previous
Previous
છે બધા અંગ મારી પાસે, છતાં પણ અપંગ જ છું
Next
Next
ભરું છું ડાયરીના પાનાને તો હું રોજ



પ્રગટ થાશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા, તો દૂર થાશે હૈયાની કડવાશ આપમેળે. છે એ પ્રેમની પહેચાન નિસ્વાર્થ, બનીશ જઈશ તું સ્વાવલંબી. હશે જો ગહેરાઈ તારા પ્રેમમાં તો આવેલા ઉછાળા હૈયાના હૈયામાં જ સમાવાના છે. નહીં ક્યારેય બાહર ઊભરાવાના છે. પણ હશે જો છીછરો પ્રેમ તારો, તો નહીં ઝીલે કડવાશ કોઈની. તોડી દરેક બંધન, એ તો કુદતો ને કુદતો રહેવાનો. પામશે થોડું પણ ખોશે એ તો જાજું. પ્રગટ થાશે જો જીવનમાં એકવાર સાચો પ્રેમ હૈયામાં તારા 1992-09-06 /conv_para/?title=pragata-thashe-jo-jivanamam-ekavara-sacho-prema-haiyamam-tara